ચાલતી પટ્ટી

" આ બ્લોગમા આપનુ સ્વાગત છે."

વ્યસનમુક્તિ અંગેનું નુક્કડ નાટક -

 આજ રોજ (તા. 19-2-2022 ) જવાહર નવોદય વિદ્યાલય -પોરબંદરના વિદ્યાર્થીઓએ અમારી શાળામાં આવી વ્યસનમુક્તિ અંગેનું નુક્કડ નાટક ખૂબ સરસ રીતે રજૂ કર્યું અને સાથે સાથે આપણાં શરીર અને પરિવાર પર વ્યસનથી થતી માઠી અસરો વિશે માહિતી આપી .