આજ રોજ તા. 19-9-2022 ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ પોરબંદરમાંથી ડો.મનિષભાઇ મારૂ અને હેતલબેન મોઢા દ્વારા શાળાના બાળકોને માનસિક સ્વાસ્થ્ય શું છે ? માનસિક બીમારી થવાના કારણો અને ઉપાયો વિશે ચિત્રો અને વીડિયો દ્વારા સરળ શબ્દોમાં સમજૂતી આપવામાં આવી હતી.બાળકોને નવું જાણવા મળ્યું અને ખૂબ મજા આવી